HomeEntertainment

Dia Mirza Birthday પહેલી જ ફિલ્મથી બધાને દિવાના બનાવી દીધા હતા

Dia Mirza Birthday પહેલી જ ફિલ્મથી બધાને દિવાના બનાવી દીધા હતા Dia Mirza Birthday: બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક દિયા મિર્ઝા આજે પણ પોતાની માસૂમિયતથી...

રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ, સુંશાતની છિછોરે સર્વશ્રેષ્ઠ

રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ દેશમાં 67મો રાષ્ટ્રીય એવોર્ડ સમારોહ યોજાયો હતો. આ એવોર્ડમાં સુશાંતની ફિલ્મ છિછોરેને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. આ સિવાય કંગના રનૌતને વર્ષની...

Bollywood Drugs Case: ડ્રગ્સ મામલમાં 25 સપ્ટેમ્બરે દીપિકા પાદુકોણ અને 26 સપ્ટેમ્બરે શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાન એનસીબીની સામે રજૂ થશે

મુંબઈઃ રિયા ચક્રવર્તી બાદ ડ્રગ્સ કેસમાં એક પછી એક ઘણાં નામ સામે આવી રહ્યા છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના ડ્રગ્સ કેસમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ, શ્રદ્ધા...

Sushant Singh Rajput Death Mystery: સુશાંત સિંહ રાજપૂત કેસમાં નવો ખુલાસો

મુંબઈઃ ગયા દિવસોમાં સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે સંકળાયેલા ફોરેન્સિક એવિડન્સ તપાસવા મુંબઈ ગયેલા ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઈમ્સ) દિલ્હીની ફોરેન્સિક તપાસ...

Sushant Singh Rajput Case: ડ્રગ ડીલર્સ સાથેની રિયા ચક્રવર્તીની વાતચીત વાઈરલ થયા બાદ નાર્કોટિક્સ વિભાગે શરૂ કરી તપાસ

નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં લવ, ડિપ્રેશન, કાળો જાદુ બાદ હવે નવો એન્ગલ બહાર આવ્યો છે અને તે છે નશો. સુશાંત સિંહ રાજપૂતની...

Sushant Singh Rajput Case: સુશાંતની કેશ પર એશ કરતી હતી રિયા ચક્રવર્તી, ફ્લાઈટ ટિકીટથી શોપિંગ સુધી થતો હતો સુશાંતના એકાઉન્ટનો ઉપયોગ

  મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના કેસની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ રિયા ચક્રવર્તીની પોલ ખૂલવા લાગી છે. તપાસમાં ખબર પડી છે...

બોલીવુડના કોમેડીયન સૂરમા ભોપાલી એટલે કે જગદીપનું બુધવારે 81 વર્ષની વયે મૃત્યુ થયું

કોરોનાનો કાળો કહેર ચાલી રહ્યો છે.ત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને પણ જાણે નજર લાગી ગઈ છે.ત્યારે બોલીવુડના કોમેડીયન સૂરમા ભોપાલી એટલે કે જગદીપનું બુધવારે 81 વર્ષની...

બૉલીવુડ એક્ટર સુંશાતસિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મનું દિલ બેચારાનું ટ્રેલર થયું લોન્ચ

બૉલીવુડ એક્ટર સુંશાતસિહ રાજપુતના અવસાન બાદ તેમની છેલ્લી ફિલ્મ દિલ બેચારાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. અને લોકોનો પણ ખુબ પ્રેમ મળી રહ્યો છે....

બૉલીવુડ એક્ટર સુશાંતસિંહની આત્મહત્યા મામલે જાણીતા ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની થશે પૂછપરછ

સુંશાતના મોત બાદ તેના ચાહકોમાં જાણે શોકની લાગણી છવાઈ ગઈ છે.અને આજે પણ તેના ચાહકો તેને યાદ કરીને દુ:ખ અનુભવે છે.ત્યારે આજે સુશાંત સિંહ...

અમિતાભ બચ્ચને સોશિયલ મિડિયા પર ગુરુપૂર્ણિમાની શુભેચ્છા પાઠવી

આજે ગુરુપુર્ણિમાનો પાવન પર્વ છે.ત્યારે બોલીવુડના શહેનશાહ ગણાતા અમિતાભ બ્ચ્ચને  પણ સોશિયલ મિડિયા પર ગુરુ પૂર્ણિમાની શુભકામના આપી છે ત્યારે તેમણે પિતા હરિવંશ રાય...

Must read

spot_img
SHARE