સુંશાતના મોત બાદ તેના ચાહકોમાં જાણે શોકની લાગણી છવાઈ ગઈ છે.અને આજે પણ તેના ચાહકો તેને યાદ કરીને દુ:ખ અનુભવે છે.ત્યારે આજે સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં મુંબઈ પોલીસે ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની પૂછપરછ કરી રહી છે. અને સૂત્રોના મતે,ભણસાલી સવારે 11 વાગે ઘરેથી જુહૂ સ્થિત પોતાની ઓફિસ ગયા હતાં. અને ત્યાર પછી અહીંયા લીગલ ટીમની સાથે બાંદ્રા પોલીસ સ્ટેશન 12.45 વાગે આવ્યા હતાં.ઉલ્લેખનીય છે કે મુંબઈ પોલીસે સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસના ગયા અઠવાડિયે સંદર્ભે જાણીતા ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી તથા યશરાજ ફિલ્મ્સ કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્માની પૂછપરછ માટે સમન પાઠવ્યું હતું.પોલીસ પહેલી જ વાર સંજય લીલા ભણસાલીની પૂછપરછ કરશે જ્યારે શાનુ શર્માની બીજીવાર પૂછપરછ કરવામાં આવશે. ત્યારે સુંશાતના મોત બાદ અનેક મોટા નામાંકિત લોકોની પુછતાછ ચાલી રહી છે.અને લોકો પણ આરતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે સુંશાતના મોતનો ભેદ જલદી ઉકેલાય.
HomeEntertainmentબૉલીવુડ એક્ટર સુશાંતસિંહની આત્મહત્યા મામલે જાણીતા ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની થશે પૂછપરછ
બૉલીવુડ એક્ટર સુશાંતસિંહની આત્મહત્યા મામલે જાણીતા ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની થશે પૂછપરછ
- Advertisement -
Related stories
Entertainment
Rati Agnihotri Birthday : રતિ અગ્નિહોત્રીએ 16 વર્ષની ઉંમરે ગ્લેમરની દુનિયામાં પ્રવેશ કર્યો, જાણો કેવું હતું તેમનું ફિલ્મી કરિયર : INDIA NEWS GUJARAT
India news : 80ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી રતિ અગ્નિહોત્રી આજે...
Entertainment
Sandeep Reddy Vanga : અમેરિકાના રસ્તા પર ફસાયેલા સંદીપ રેડ્ડી વાંગાએ રચી ઐતિહાસિક ક્ષણ : INDIA NEWS GUJARAT
India news : એક અઠવાડિયા પહેલા, ફિલ્મ નિર્માતા સંદીપ રેડ્ડી...
Entertainment
Jaya Bachchan Mother : જયા બચ્ચનની માતાની સર્જરી પૂર્ણ, હેલ્થ અપડેટ જાહેર : INDIA NEWS GUJARAT
India news : બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી અને સાંસદ જયા બચ્ચનની...
Latest stories