HomeCorona UpdateSpecial Program : તણાવ દૂર કરવા જુઓ અમારો વિશેષ પ્રોગ્રામ ડો.આશિષ સાથે

Special Program : તણાવ દૂર કરવા જુઓ અમારો વિશેષ પ્રોગ્રામ ડો.આશિષ સાથે

Date:

કોરોનાના કારણે કેટલાયે લોકોને ઘરમાં રહેવું પડ્યું છે..ત્યારે તેમના માનસપટ પર અસર અનેકઘણી થઈ છે..વુહાન આવેલા કોરોનાએ આખા વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે..  ભારતમાં કોરોનાના કેસ સામે આવતા લોકડાઉનનો નિર્ણય કરવો પડ્યો હતો..ત્યારે કોરોના ક્યાંથી આવ્યો અને કોરોનાના કારણે હકારાત્મક અને નકારાત્મક પરિણામો વિશે ચર્ચા કરવામાં આવી હતી..આ ચર્ચા ASTROLOGER  અને STRESS ENERGY MANAGEMENT ના નિષ્ણાંત ડોક્ટર આશિષ જોડે કરી હતી.. કોરોનાના કહેરની વચ્ચે પણ કેવી રીતે તણાવ મુક્ત રહી શકાય છે તેના ઉપાયની માહિતી લોકોને આપી હતી..

 

 

SHARE

Related stories

Latest stories