HomeIndiaમોંઘવારીનો ડબલ ડોઝઃ પેટ્રોલ અને ડીઝલ બાદ રાંધણ ગેસના ભાવમાં વધારો-INDIA NEWS...

મોંઘવારીનો ડબલ ડોઝઃ પેટ્રોલ અને ડીઝલ બાદ રાંધણ ગેસના ભાવમાં વધારો-INDIA NEWS GUJARAT

Date:

Double dose of inflation:

મોંઘવારીનો ડબલ ડોઝઃ Petrol and diesel બાદ રાંધણ ગેસના ભાવમાં વધારો-LATEST NEWS 

મંગળવારે સામાન્ય લોકોને ઝટકો લાગ્યો છે. સરકાર દ્વારા Petrol and diesel ના ભાવમાં 80 પૈસાના વધારા બાદ એલપીજીના ભાવમાં પણ 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે 14.2 કિલોના સિલિન્ડર માટે દિલ્હીમાં 949.50 રુપિયા ચૂકવવા પડશે. સમાચાર એજન્સી પીટીઆઈના સૂત્રોના હવાલાથી આ માહિતી આપી છે.આપને જણાવી દઈએ કે, આ પહેલા 6 ઓક્ટોબરના રોજ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ચાલો જાણીએ અન્ય શહેરોમાં હવે એક સિલિન્ડર માટે કેટલા રુપિયા ચૂકવવા પડશે.-LATEST NEWS

Fuel Rates Today: Check Latest Petrol & Diesel Price of Your City Here -  Goodreturns

દિલ્હી રૂ. 899.50 રૂ. 949.50
મુંબઈ રૂ. 899.50 રૂ. 949.50
લખનઉ રૂ. 937.50 રૂ. 987.50
કોલકાતા રૂ. 926.00 રૂ. 976.00
ચંદીગઢ રૂ. 909.00 રૂ. 959.00
પટના રૂ. 989.50 રૂ. 1039.50
શિમલા રૂ.945.00 રૂ.995.00
દેહરાદૂન રૂ. 918.00 રૂ. 968.00
ભોપાલ રૂ.905.00 રૂ.955.00
જયપુર રૂ. 903.00 રૂ. 953.00

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ થયો છે વધારો

દેશમાં ચાર મહિના બાદ Petrol and dieselના ભાવમાં વધારો થયો છે. મંગળવારે ડીઝલના ભાવમાં 76 થી 86 પૈસાનો વધારો થયો છે. તો પેટ્રોલના ભાવમાં 76 થી 84 પૈસાનો વધારો થયો છે. દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 96.21 રૂપિયા પ્રતિ લીટર, જ્યારે ડીઝલની કિંમત 87.47 રૂપિયા પ્રતિ લીટર છે. ગયા વર્ષે 4 નવેમ્બરથી આ બંને ઈંધણની કિંમતમાં કોઈ વધારો થયો નથી.ભાવવધારા પાછળ રશિયા-યુક્રેન યુદ્ધની અસર રશિયા-યુક્રેન યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 40 ટકા સુધી વધી ગઈ છે. જેના કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ માટે ઈંધણના ભાવમાં વધારો કરવો જરૂરી બની ગયો હતો અને તેના કારણે મંગળવારે સવારથી પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવમાં વધારો થયો છે.-LATEST NEWS

 

SHARE
- Advertisement -

Related stories

Inauguration Of Railway Overbridge/કીમ રેલવે ઓવરબ્રિજના બીજા ફેઝનું લોકાર્પણ કરાયું/INDAI NEWS GUJARAT

કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે કીમ રેલવે ઓવરબ્રિજના...

Distribution Of Benefits Of Welfare Schemes/રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું/INDIA NEWS GUJARAT

આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં માંડવી તાલુકાના રેગામા...

Interview With Swamiji Of Swaminarayan Institute/BAPS સ્વામીનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય પ્રવકતા બ્રહમવિહારી સ્વામીજી સાથે મુલાકાત/INDIA NEWS GUJARAT

દુબઇમાં SGCCIના હોદ્દેદારોએ BAPS સ્વામીનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય પ્રવકતા બ્રહમવિહારી...

Latest stories