ગીરમાં જંગલના પ્રાણીઓનો વાસ બારેમાસ રહેતો હોય છે. ગીરના સિંહ અને જંગલી પ્રાણીઓ રસ્તા પર પણ ઘણી વાર જોવા મળતા હોય છે. ત્યારે ગીર- સોમનાથના કોડીનારમાં રખડતા સાંઢનો આતંક સામે આવ્યો છે…જેમા એક રાહદારીને સાંઢ હળફેટમાં લીધો હતો. જેના કારણે રાહદારીને માથા ના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. આ આખી ઘટના સીસીટીવીના માધ્યમથી બહાર આવી છે. રાહદારીને કોડીનાર બાદ વેરાવળ સારવાર અર્થે ખસેડવામા આવ્યો હતો. સાંઢના આતંકથી રાહદારી અને વાહન ચાલકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ગીર- સોમનાથના કોડીનારમાં રખડતા સાંઢનો આતંક
- Advertisement -
Related stories
Election 24
Scrapping of The Article 370, Jammu and Kashmir’s Special Status, Valid: Supreme Court: અનુચ્છેદ 370ની નાબૂદી માન્ય, જમ્મુ-કાશ્મીર માટે હવે કોઈ વિશેષ દરજ્જો નહીં:...
SC Validates Abrogation of Article 370 of J&K, Undergone...
Business
“PM Swanidhi Yojana”/પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો/INDIA NEWS GUJARAT
નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં શહેરના ઉધના ખાતે પીએમ સ્વનિધિ...
Business
Developed Bharat Sankalp Yatra Surat/યાત્રાના રથનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ કર્યું ભવ્ય સ્વાગત/INDIA NEWS GUJARAT
મોટા વરાછા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ: યાત્રાના...
Latest stories
Previous article
Next article