HomeGujaratગીર- સોમનાથના કોડીનારમાં રખડતા સાંઢનો આતંક

ગીર- સોમનાથના કોડીનારમાં રખડતા સાંઢનો આતંક

Date:

ગીરમાં જંગલના પ્રાણીઓનો વાસ બારેમાસ રહેતો હોય છે. ગીરના સિંહ અને જંગલી પ્રાણીઓ રસ્તા પર પણ ઘણી વાર જોવા મળતા હોય છે. ત્યારે ગીર- સોમનાથના કોડીનારમાં રખડતા સાંઢનો આતંક સામે આવ્યો છે…જેમા એક રાહદારીને સાંઢ હળફેટમાં લીધો હતો. જેના કારણે રાહદારીને માથા ના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. આ આખી ઘટના સીસીટીવીના માધ્યમથી બહાર આવી છે. રાહદારીને કોડીનાર બાદ વેરાવળ સારવાર અર્થે ખસેડવામા આવ્યો હતો. સાંઢના આતંકથી રાહદારી અને વાહન ચાલકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

SHARE
- Advertisement -

Related stories

Latest stories