મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોવિડ-19 કોરોના વાયરસની સ્થિતી પછી ઉદભવનારી આર્થિક-ઔદ્યોગિક ગતિવિધિઓનો મહત્તમ લાભ રાજ્યના MSME એકમો ઉઠાવીને આફતમાં અવરસમાં પલટે તેવુ આહવાન કર્યું હતું. તેમણે આ સંદેર્ભમાં બેન્કોને પણ અનુરોધ કર્યો કે, MSME એકમોને આવશ્યકતા મુજબ બેન્ક લોન-સહાય આપીને આ સેકટરને પૂન: વેગવંતુ બનાવવાનું દાયિત્વ નિભાવે. મુખ્યમંત્રીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના જિલ્લામથકોએ ઉપસ્થિત રહેલા બેન્ક અધિકારીઓ, જિલ્લા ઊદ્યોગ કેન્દ્રોના જનરલ મેનેજરો, MSME એકમોના સંગઠનોના પદાધિકારીઓ સાથે ઊદ્યોગ-વેપાર ક્ષેત્રને ફરી એ જ ગતિએ ધબકતા કરવાની કાર્યયોજનાનું સામૂહિક મંથન-ચિંતન કર્યુ હતું. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ભારત સરકારે પણ કોવિડ-19ની સ્થિતીમાં વેપાર-ઊદ્યોગ-નાના-લઘુ ઊદ્યોગોને બેઠા કરવા જે ર૦ લાખ કરોડનું પેકેજ જાહેર કર્યુ છે તેમાં ૩.પ૦ લાખ કરોડનું પેકેજ MSME માટે આપ્યું છે.
સીએમ રૂપાણીએ આફતને અવસરમાં પલટવા આહ્વાન કર્યું, વીડિયો કોન્ફરન્સથી કરી ચર્ચા
Related stories
Gujarat
ANDHSHRADDHA : અંધશ્રદ્ધાની ઘટનાઓમાં થઈ રહ્યો છે વધારો
INDIA NEWS GUJARAT : અંધશ્રદ્ધાની ઘટનાઓમાં થઈ રહ્યો છે...
Gujarat
“Catch The Rain” : જળસંચય માટે વડાપ્રધાન મોદીનું અભિયાન “કેચ ધ રેઇન” હવે રાજસ્થાન, એમપી, બિહારમાં પણ લોક ચળવળ બનશે : INDIA NEWS GUJARAT
જળસંચય માટે વડાપ્રધાન મોદીનું અભિયાન "કેચ ધ રેઇન" હવે...
Business
An Inspiring Journey : 1986 માં જ્યુસ સેન્ટરથી લઈને 2024 માં 400 કરોડની પબ્લિક લિમિટેડ કંપની: સંજીવ અને નિખિલ ભાટિયાની પ્રેરણાદાયક યાત્રા : INDIA...
1986 માં જ્યુસ સેન્ટરથી લઈને 2024 માં 400 કરોડની...
Latest stories