HomeEntertainmentSmrat Prithviraj Promotion: Akshay Kumar પહોચ્યો સોમનાથ , પ્રથમ જ્યોતિર્લિંગનાં કર્યા દર્શન-India...

Smrat Prithviraj Promotion: Akshay Kumar પહોચ્યો સોમનાથ , પ્રથમ જ્યોતિર્લિંગનાં કર્યા દર્શન-India News Gujarat

Date:

Smrat Prithviraj ના પ્રમોશન માટે Akshay Kumar પહોંચ્યા સોમનાથ 

Smrat Prithviraj Promotion: 3 જૂનનાં રોજ રિલીઝ થનારી Smrat Prithviraj માં Akshay Kumar ફિલ્મમાં Smrat Prithviraj ચૌહાણનો રોલ પ્લે કરી રહ્યો છે. તેમજ માનુષી છિલ્લરે સમ્રાટ પૃથ્વીરાજની પત્ની અને મહારાણી સંયોગિતાની ભૂમિકા નિભાવી છે. પૃથ્વીરાજને ડૉ.ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ લખી અને ડાયરેક્ટર કરી છે.

Akshay Kumarઆજે તેની અપકમિંગ ફિલ્મ ‘Smrat Prithviraj ‘ નાં પ્રમોશન માટે સોમનાથ મહાદેવનાં દર્શન કરવાં ગુજરાત આવ્યો છે. તણે અહીં મહાદેવનાં આશિર્વાદ લીધા અને પૂજા અર્ચના કરી. તે પ્રાઇવેટ હેલિકોપ્ટરથી સોમનાથ આવ્યો હતો જ્યાં હેલિપેડ ખાતે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. Akshay Kumar અને માનુષી છિલ્લર મહાદેવનાં આશીર્વાદ લેવાં સોમનાથ આવ્યાં છે.-India News Gujarat

3 જૂનનાં રોજ રિલીઝ થશે ‘સમ્રાટ પૃથ્વિરાજ

આ ફિલ્મમાં અક્ષય-માનુષી સિવાય સંજય દત્ત, સોનુ સુદ, સાક્ષી તંવર, આશુતોષ રાણા, લલિત તિવારી અને માનવ વિજ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મને 3 જૂનના રોજ હિન્દી, તમિલ, અને તેલુગુમાં સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે.

3 જૂનનાં રોજ રિલીઝ થનારી પૃથ્વીરાજમાં Akshay Kumar ફિલ્મમાં સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણનો રોલ પ્લે કરી રહ્યો છે. તેમજ માનુષીએ સમ્રાટ પૃથ્વીરાજની પત્ની અને મહારાણી સંયોગિતાની ભૂમિકા નિભાવી છે. પૃથ્વીરાજને ડૉ.ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ લખી અને ડાયરેક્ટર કરી છે.-India News Gujarat

SHARE

Related stories

Latest stories