પશ્ચિમ બંગાળમાં હાલ અંફાન વાવાઝોડાના કારણે ધારણા કરતા વધારે નુકશાન થયું છે…પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ વડાપ્રધાનને અપીલ કરતા કહ્યું કે મેં આજ સુધી આવી બરબાદી નથી જોઈ..અત્યારે સુધીમાં બંગાળમાં 76 લોકોના મોત થઈ ચુક્યા છે… વાવાઝોડાના કારણે રાજ્યને એક લાખ કરોડનું નુકસાન થયું છે. સાઉથ 24 પરગણા જિલ્લા સૌથી વધારે પ્રભાવિત થયા છે… અહીં તાજેતરમાં જ બનાવેલી ઘણી બિલ્ડિંગો બરબાદ થઈ ગઈ છે… કોલકાતા સહિત અન્ય વિસ્તારોમાં પણ વીજળી અને કેબલના થાંભળાઓ સહિત ટેલિફોન અને ઈન્ટરનેટ લાઈનોને પણ નુકસાન થયું છે… 1200થી વધારે મોબાઈલ ટાવર ખરાબ થઈ ગયા છે. ઘણાં વિસ્તારોમાં નેટવર્ક ઠપ થઈ ગયું છે…મહત્વનું છે કે અમ્ફાન બંગાળમાં 283 વર્ષનું સૌથી તાકાતવર વાવાઝોડું છે. 1737માં ગ્રેટ બંગાલ સાઈક્લોનમાં 3 લાખ લોકોના મોત થયા હતા. બીજી બાજુ ઓરિસ્સામાં 1999માં સુપર સાઈક્લોન આવ્યું હતું. જેમાં 10 હજાર લોકોના મોત થયા હતા.
પશ્ચિમ બંગાળમાં અંફાન વાવાઝોડાના કારણે એક લાખ કરોડનું નુકશાન
Related stories
Gujarat
“Catch The Rain” : જળસંચય માટે વડાપ્રધાન મોદીનું અભિયાન “કેચ ધ રેઇન” હવે રાજસ્થાન, એમપી, બિહારમાં પણ લોક ચળવળ બનશે : INDIA NEWS GUJARAT
જળસંચય માટે વડાપ્રધાન મોદીનું અભિયાન "કેચ ધ રેઇન" હવે...
Business
An Inspiring Journey : 1986 માં જ્યુસ સેન્ટરથી લઈને 2024 માં 400 કરોડની પબ્લિક લિમિટેડ કંપની: સંજીવ અને નિખિલ ભાટિયાની પ્રેરણાદાયક યાત્રા : INDIA...
1986 માં જ્યુસ સેન્ટરથી લઈને 2024 માં 400 કરોડની...
Gujarat
The Digital Classroom : AM/NS Indiaએ કવાસની સરકારી પ્રાથમિક શાળામાં AI સંચાલિત ડિજિટલ ક્લાસરૂમનું ઉદ્ઘાટન કર્યું
AM/NS Indiaએ કવાસની સરકારી પ્રાથમિક શાળામાં AI સંચાલિત ડિજિટલ...
Latest stories
Previous article